Thursday, March 28, 2024
HomeEventsયાત્રાધામ અંબાજી ભાદરવી પૂનમ મહામેળો પ્રારંભ - દર્શન અને આરતી નો સમય

યાત્રાધામ અંબાજી ભાદરવી પૂનમ મહામેળો પ્રારંભ – દર્શન અને આરતી નો સમય

ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાનું શિખર એટલે યાત્રાધામ અંબાજી ભાદરવી પૂનમ નો મહામેળો 2022 પ્રારંભ, જાણો મંદિર નો સમય અને રહેવાની સુવિધા

ambaji bhadarvi melo

2 વર્ષ બાદ અંબાજી અંબાજી ભાદરવી પૂનમ મહામેળો 2022 પ્રારંભ. 2358 જેટલા સંઘનું online registration કરાયું છે. અંબાજી માર્ગ પર જય અંબે ના નાદ સાથે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. તેમાં જાણો અંબાજી મંદિર દર્શન અને આરતી નો સમય. સાથે જ જાણો અંબાજી માં રહેવાની રાવોત્તમ સુવિધાઓ.

અંબાજી ભાદરવી પૂનમ મહામેળો 2022 તારીખ
5 સપ્ટેમ્બર ભાદરવા સુદ-9 નોમ થી 10 સપ્ટેમ્બર ભાદરવા સુદ-15 (પૂનમ)

અંબાજી મંદિર દર્શન/આરતી સમય

આરતી સવારે5:00 થી 5:30
દર્શન સવારે5:30 થી 11:30
રાજભોગ12:00
દર્શન બપોરે12:30 થી 5:30
આરતી સાંજે7:00 થી 7:30
દર્શન સાંજે7:30 થી 12:00

Note: 11 સપ્ટેમ્બર થી આરતી/દર્શન નો સમય રાબેતા મુજબ રહેશે

રાબેતા મુજબ અંબાજી મંદિર સમય જાણો

અંબાજી માં રહેવાની સુવિધા

અંબાજી પવિત્ર સ્થળ હોવાને કારણે આધ્યાત્મિક આવાસમાં રહેવું તમારી અંબાજી યાત્રાને વધુ યાદગાર બનાવે છે. તો અહીં અમે તમારા માટે અંબાજીમાં શ્રેષ્ઠ ધર્મશાળા, આશ્રમ અને હોટેલની યાદી લઈને આવ્યા છીએ. જે તમે YatraDham.Org પરથી ઓનલાઈન બુક કરી શકો છો.

સુવિધાઓ વિશે વધુ માહિતી અને વિગતો માટે નીચે તપાસો.

Shri Umiya Mataji Pathikashram
Nandini Ashram
Shri Ganesh Bhavan
Parvati Pranam
Shri Ambika Niketan Suratwali Dharamshala
Brahmbhatt Pathikashram Dharamshala
Rajput Samaj Ekta Bhavan
Maharaja Shri Agrasen Bhavan

 

જય મા અંબે

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments
- Advertisment -
CharDham

Most Popular

- Advertisment -
Rann Utsav

Recent Comments

0
Would love your thoughts, please comment.x
()
x